ગુજરાત સરકાર અને અક્ષરપાત્ર અને ફાઉન્ડેશન દ્વારા શાળાના બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના ૩૫૦૦૦ થી વધુ બાળકોને શાળામાં મધ્યાહન ભોજન પુરૂ પાડવામાં આવે છે. જેમાં દરરોજ બાળકોને વિવિધતા સભર પૌષ્ટિક ભોજન પૂરૂ પાડવામાં આવે છે